લાઠી તાલુકાના દામનગર પોલીસ 08 શકુનીઓ ને ઝડપી પાડતી પોલીસ

લાઠી,

હાલ શ્રાવણ મહિનો છે એવા સમય માં શ્રાવણ મહિનો માનવામાં એવુ આવે છે કે પવિત્ર મહિનો છે. આજ રોજ લાઠી તાલુકામાં આવેલ નારાયણ નગર પાસે આવેલ નવાગામ માં 08 શકુની ઓ ને દામનગર પોલીસ ઝડપી લીધા હતા. આ બધા વ્યક્તિ ઓ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. આ જુગાર માં ટોટલ મુદામાલ સહીત 10350 રકમ છે. શકુની ઓ નામ ( 1) જતીનભાઈ મનસુખભાઇ ગજેરા (2) બિપિન ભાઈ કરમશીભાઇ કાછડીયા(3) દિનેશભાઈ ગોરધનભાઈ કાનાણી (4) ધર્મેશભાઈ દેવરાજભાઇ કાનાણી (5) કિશોરભાઈ મધુભાઈ દેસાઈ(6) ચિરાગભાઈ ભરતભાઈ ગજેરા(7) અશોકભાઈ તુલસીભાઇ દેસાઈ (8) મનુભાઈ જીણાભાઇ પરમાર આ બધા ને ખાનગી બાતમીના આધારે પકડી લીધા હતા આ બધા આરોપીઓ લાઠી તાલુકાના દામનગર પાસે આવેલ નારાયણનગર ( નવાગામ ) ગામ ના છે આ કામગીરી માં દામનગર પોલીસ સ્ટાફ ઝડપી લીધા હતા.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment